ઘાવ –

ઘાવ 

કેટલાક ઘાવ રૂઝાવવા આવે ત્યારે જ લોકોના ધ્યાનમાં આવે છે. અને પછી તેઓ શું થયું? કેવીરીતે થયું?ક્યારે થયું?

જેવા અનેક સવાલ કરીને એ જ રૂઝાવવા આવેલ ઘાવને ખોતરી ખોતરીને તાજો કરી દેતા હોય છે.

– અશ્વિની ઠક્કર “રાધા”

error: Content is protected !!