ઘાવ –

ઘાવ  કેટલાક ઘાવ રૂઝાવવા આવે ત્યારે જ લોકોના ધ્યાનમાં આવે છે. અને પછી તેઓ શું થયું? કેવીરીતે થયું?ક્યારે થયું? જેવા અનેક સવાલ કરીને એ જ રૂઝાવવા આવેલ ઘાવને ખોતરી ખોતરીને તાજો કરી દેતા હોય છે. – અશ્વિની ઠક્કર “રાધા”

Read more
error: Content is protected !!